ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

અકબર
તૈમુર
અલાઉદ્દીન ખીલજી
ચંગીઝખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ?

શામળદાસ ગાંધી
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

ધીરુબેન પટેલ
સરોજ પાઠક
કુદનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP