ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. બૌદ્ધધર્મી વૈષ્ણવ શૈવ શાક્ત બૌદ્ધધર્મી વૈષ્ણવ શૈવ શાક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? સૂફી સંત ગુલામ ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુલામ ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP