ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી અકબર તૈમુર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી અકબર તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? હિંમતનગર સમોડા (પાટણ) સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) હિંમતનગર સમોડા (પાટણ) સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય શંકરાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? શેલાવી દાતાર ઉનાવા ભડિયાદ શેલાવી દાતાર ઉનાવા ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? રાષ્ટ્રકૂટ મૌર્યકાળ મૈત્રકકાળ સોલંકીકાળ રાષ્ટ્રકૂટ મૌર્યકાળ મૈત્રકકાળ સોલંકીકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP