ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર ચંગીઝખાન તૈમુર અલાઉદ્દીન ખીલજી અકબર ચંગીઝખાન તૈમુર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર મહેમદાબાદ અમદાવાદ સુલતાનપુર હિંમતનગર મહેમદાબાદ અમદાવાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ પ્રવીણ લહેરી કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ પ્રવીણ લહેરી કૈલાશનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? શામળદાસ ગાંધી દયાશંકર દવે રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી દયાશંકર દવે રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP