ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર મહેસાણા-વિજાપુર ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર મહેસાણા-વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? ભાગ બટાઈ બલી કરંજ સદભાગા ભાગ બટાઈ બલી કરંજ સદભાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP