ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ? શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન મૌર્યકાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન મૌર્યકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? શાહ હુસેન રાણા વિક્રમ બહાદુરશાહ શેરશાહ શાહ હુસેન રાણા વિક્રમ બહાદુરશાહ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP