ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ જામનગર અમદાવાદ સુરત જુનાગઢ જામનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવગિરિમાં કોનું શાસન હતું ? ચોલ વંશનું ચાલુક્યોનું રાષ્ટ્રકૂટોનું યાદવોનું ચોલ વંશનું ચાલુક્યોનું રાષ્ટ્રકૂટોનું યાદવોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? આપેલ તમામ સ્કંદગુપ્ત સમ્રાટ અશોક રુદ્રદામન આપેલ તમામ સ્કંદગુપ્ત સમ્રાટ અશોક રુદ્રદામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1928 1934 1932 1930 1928 1934 1932 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP