ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી સહિયર-વડોદરા અવાજ અને ચિનગારી-અમદાવાદ ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 1 એપ્રિલ, 1963 15 ઓગસ્ટ, 1963 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 1 એપ્રિલ, 1963 15 ઓગસ્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? તારંગાના મંદિરો રુદ્ર મહાલય મોઢેરાનું સૂર્યમંદિર ગોપનું મંદિર તારંગાના મંદિરો રુદ્ર મહાલય મોઢેરાનું સૂર્યમંદિર ગોપનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP