ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1879 1881 1878 1882 1879 1881 1878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? માણેકવાડા ઝીંઝુવાડા નગવાડા જૈસવાડા માણેકવાડા ઝીંઝુવાડા નગવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? મથુરા ડાકોર પ્રભાસ ઓખા મથુરા ડાકોર પ્રભાસ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP