ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

અનાશક્તિયોગ
મંગલ પ્રભાત
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP