ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

જયોતીન્દ્ર દવે
જયંત કોઠારી
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા
વાત એક ડાળની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

કનૈયાલાલ મુનશી
મધુસૂદન પારેખ
તારક મહેતા
ચીનુભાઈ પટવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP