ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ગઝલ હાઈકુ ખંડકાવ્ય સોનેટ ગઝલ હાઈકુ ખંડકાવ્ય સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? જયંતિ દલાલ સુરેશ જોશી લાભશંકર ઠાકર મકરંદ દવે જયંતિ દલાલ સુરેશ જોશી લાભશંકર ઠાકર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? અનાશક્તિયોગ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? સાદરા ચિત્તળ ધોળા ઊંઢાઈ સાદરા ચિત્તળ ધોળા ઊંઢાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP