ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

અંબાલાલ દેસાઈ
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

મહાત્મા ગાંધીજી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

ચુનીલાલ મડિયા
મણિલાલ દેસાઈ
કાન્તિ ભટ્ટ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP