ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
મીનળ દેવીએ
સિદ્ધરાજ જયસિંહે
વિમલમંત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

રાજેન્દ્રસિંહ રાઓલ
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP