બાયોલોજી (Biology) કાર્બનિક સંયોજનના મહત્ત્વના પરમાણુ તરીકે વર્તે છે ? C, H, N, P C, K, Na, N C, H, O, N C, H, Mg, P C, H, N, P C, K, Na, N C, H, O, N C, H, Mg, P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ? pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ? પ્રજનન-ક્ષમતા આજુબાજુના રહેઠાણથી પર્યાવરણનાં પરિબળો પોતાની પસંદગી પ્રજનન-ક્ષમતા આજુબાજુના રહેઠાણથી પર્યાવરણનાં પરિબળો પોતાની પસંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? પેપ્ટાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP