બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

એક-દ્વિવિધ
એકવિધ
ત્રિવિધ
દ્વિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP