GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ
વર્તમાન ખરીદ શક્તિ અભિગમ
ઐતિહાસિક પડતર કિંમત અભિગમ
કુલ સંપત્તિનો ગભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(0.5, 0)
(1, 0)
(0, 1/2)
(0, 0)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ?

રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જે કોઈ પણ વસ્તુ માટેની માંગરેખા ઊભી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા ​કેવી હશે ?

સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ
વધુ મૂલ્ય સાપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ
ઓછી મૂલ્ય સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP