GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે.

બિનનિદર્શન ભૂલ
પ્રમાણિત દોષ
સરેરાશ વર્ગ ભૂલ
મૂળ સરેરાશ વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP