GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?

એમ.એસ. સ્વામિનાથન
આર.કે.વી. રાવ
રાજકૃષ્ણ
નોર્મન બોલેંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

કવિ દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP