GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ? એમ.એસ. સ્વામિનાથન આર.કે.વી. રાવ રાજકૃષ્ણ નોર્મન બોલેંગ એમ.એસ. સ્વામિનાથન આર.કે.વી. રાવ રાજકૃષ્ણ નોર્મન બોલેંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? K € n -1 આપેલ પૈકી એક પણ નહીં K € n -1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન___ √(n²-1)/12 n²-1 /12 આપેલ પૈકી એક પણ નહીં n(n+1)(2n+1) /6 √(n²-1)/12 n²-1 /12 આપેલ પૈકી એક પણ નહીં n(n+1)(2n+1) /6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો.ચૂવું ટપકવું ચૂસવું શોષણ ટપવું ટપકવું ચૂસવું શોષણ ટપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ? કવિ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ સુંદરમ્ ઝવેરચંદ મેઘાણી કવિ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ સુંદરમ્ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP