GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે.

સામયિકતા
મેચિંગ
ચાલુ પેઢી
ભૌતિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે.

પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ
દ્વિતીય પ્રકારની ભૂલ
બિનનિદર્શન ભૂલ
પ્રથમ પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP