ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
નિરંજન ભગત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

હેમલેટ
ઓથેલો
મેકબેથ
રોમિયો એન્ડ જુલિયટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP