ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
વહી જતી પાછળ રમ્યઘોષા
લઘરો
ટોળા અવાજ ઘોંઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નિરંજન ભગત
રમેશ પારેખ
મકરંદ દવે
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સુરેશ જોષી
સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

મોહમ્મદ માંકડ
રાજેન્દ્ર શુકલ
જોસેફ મેકવાન
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંદર દીવાદાંડી
કેલીડોસ્કોપ
અંતરાત્મા
મૌનની મહેફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP