ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

લઘરો
ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

આસો સુદ પૂનમ
દેવ ઉઠી અગિયારસ
કારતકી પૂનમ
ભાદરવી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP