ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
લઘરો
વહી જતી પાછળ રમ્યઘોષા
ટોળા અવાજ ઘોંઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નગીનદાસ તુળજાદાસ મારફતિયા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP