ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ ભાલણ અખો શામળ પ્રેમાનંદ ભાલણ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP