ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા દોહરો હરિગીત પૃથ્વી સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. પ્રભુદાસ ગાંધી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી પ્રભુદાસ ગાંધી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP