ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

શેરલોક હોમ્સ
ડ્યૂક ઓર્સિનો
ઍલેકઝાન્ડર ડ્યૂમા
ગ્લૅમિસ ડંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP