ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
આદિલ મન્સૂરી
રાજચંદ્ર શુક્લ
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

ભિક્ષુ અખંડાનંદ
પૂ. ડોંગરેજી મહારાજ
સંત પુનિત મહારાજ
સંત અમરદેવીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

પ્રફુલ્લ રાવલ
કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવણિયા
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
નકલંગનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP