ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? સિતાંશુ યશશ્ચંદ્ર આદિલ મન્સૂરી હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર આદિલ મન્સૂરી હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો રમેશ પારેખ - સોનલ હરિકૃષ્ણ પાઠક - અડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે નવલરામ નર્મદ દલપતરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP