ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

હિમાંશી શેલત
રાજચંદ્ર શુક્લ
આદિલ મન્સૂરી
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય
સમાજવાદ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP