ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

રાજચંદ્ર શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર
હિમાંશી શેલત
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
ગાયન વાદન માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP