ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

જયંત
દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

નર્મદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
પ્રેમાનંદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?

રાવજી પટેલ
ખબરદાર
ભોગીલાલ ગાંધી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP