ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

રાજેન્દ્ર શાહ
સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP