ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

જલિયાંવાલાં બાગ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
હિંદ છોડો આંદોલન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મૌન - હરીન્દ્ર દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ
મુખવટો - બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સમાજવાદ
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP