ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? નાકર પ્રેમાનંદ શામળ ભીમ નાકર પ્રેમાનંદ શામળ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP