ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

દ્રોણાચાર્યનું સિંહાસન
ભદ્રંભદ્ર
રાઈનો પર્વત
અમે બધાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP