ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ભારતીય વિદ્યાભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નવલરામ ત્રિપાઠી
નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવળા
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બળવંતરાય ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP