ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ સુંદરમ્ ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? શારદા નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ શારદા નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP