ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા હરિગીત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા હરિગીત પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા શામળ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમભક્તિ' કોનું ઉપનામ છે ? નરસિંહ મહેતા મકરંદ દવે સુરેશ દલાલ ન્હાનાલાલ કવિ નરસિંહ મહેતા મકરંદ દવે સુરેશ દલાલ ન્હાનાલાલ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? પંદર સત્તર પાંચ ત્રણ પંદર સત્તર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP