ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ સ્નેહરશ્મિ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ સ્નેહરશ્મિ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? આત્મકથા સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP