ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? સ્નેહરશ્મિ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ સ્નેહરશ્મિ સુંદરમ્ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ મકરંદ દવે ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ નગીનદાસ પરીખ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ નગીનદાસ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? શાણો દૂરબીન જ્ઞાનલાલ નરકેસરી શાણો દૂરબીન જ્ઞાનલાલ નરકેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP