ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ
આદિલ મન્સૂરી
મુકુલ કલાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP