ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP