ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શીખરીણી
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

શ્રીમદ રાજચંદ્ર
ગૌરીશંકર જોષી
ઈચ્છારામ દેસાઈ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP