ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP