ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા પાળિયાદ સાયલા ગાણોલ બાવળા પાળિયાદ સાયલા ગાણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... વડતાલ અગાસ વાંકાનેર ટંકારા વડતાલ અગાસ વાંકાનેર ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? નવલરામ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય સુન્દરમ્ નવલરામ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP