ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ જનાવરની જાન નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? મણિલાલ નભુભાઈ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ મણિલાલ નભુભાઈ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત પૃથ્વી સવૈયા દોહરો હરિગીત પૃથ્વી સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP