ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

અમે બધાં
રાઈનો પર્વત
ભદ્રંભદ્ર
દ્રોણાચાર્યનું સિંહાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

માધવ રામાનુજ
વિનેશ અંતાણી
રમણલાલ શાહ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP