ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? આર્યભટ્ટ ધન્વંતરિ બ્રહ્મગુપ્ત સુશ્રુત આર્યભટ્ટ ધન્વંતરિ બ્રહ્મગુપ્ત સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP