બાયોલોજી (Biology)
સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?

ગેલેક્ટોઝ
ગ્લુકોઝ
લેકટોઝ
ફ્રુક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીનું સંકરણ
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખી રાખવામાં આવે તે
મધમાખીની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP