બાયોલોજી (Biology) મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, S, Mg C, H, O, N, P, S C, H, O, N, Mg, Na C, H, O, N, P, Ca C, H, O, N, S, Mg C, H, O, N, P, S C, H, O, N, Mg, Na C, H, O, N, P, Ca ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે.... તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને ખોરાક મળી રહે છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને ખોરાક મળી રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ? 50 લાખથી 5 કરોડ 17 લાખ 17 લાખથી 5 કરોડ 50 લાખ 50 લાખથી 5 કરોડ 17 લાખ 17 લાખથી 5 કરોડ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. કોષનું કદ મોટું થાય. DNA સ્વયંજનન પામે. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. કોષનું કદ મોટું થાય. DNA સ્વયંજનન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? એસ્ટર બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ડાય-સલ્ફાઈડ બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ડાય-સલ્ફાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP