બાયોલોજી (Biology) રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો. કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર આપેલ તમામ કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ? થાયમીન એડેનીન ડીઓક્સિ રીબોઝ યુરેસીલ થાયમીન એડેનીન ડીઓક્સિ રીબોઝ યુરેસીલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : DNA સંશ્લેષણનો દર થાયમીન નક્કી કરે છે.)
બાયોલોજી (Biology) એમિનોએસિડ શેમાંથી નિર્માણ પામે છે ? ફેટીઍસિડ આવશ્યક તેલ પ્રોટીન α - કિટોઍસિડ ફેટીઍસિડ આવશ્યક તેલ પ્રોટીન α - કિટોઍસિડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોઍસિડના બંધારણમાં - NH2 - COOH સમુહ - H અણુ અને R - જૂથ ધરાવે.)
બાયોલોજી (Biology) DNA ના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય છે ? 3.4 A° 20 A° 34 A° 2.0 A° 3.4 A° 20 A° 34 A° 2.0 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ? અનુકૂલન ચયાપચય મૃત્યુ ભિન્નતા અનુકૂલન ચયાપચય મૃત્યુ ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે.... તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓને ખોરાક મળી રહે છે. તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓને ખોરાક મળી રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP