બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? થાયમિન, યુરેસીલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમીન, યુરેસિલ સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમીન, યુરેસિલ સાયટોસીન, થાયમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી એક R જૂથનું મહત્ત્વ દર્શાવે છે. એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે. પેપ્ટાઈડ બંધ તેને આભારી છે. પ્રોટીન સંશ્લેષણ તેને આભારી છે. એમિનોએસિડનું ઈલેક્ટ્રૉલાઈટ તેને આભારી છે. એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે. પેપ્ટાઈડ બંધ તેને આભારી છે. પ્રોટીન સંશ્લેષણ તેને આભારી છે. એમિનોએસિડનું ઈલેક્ટ્રૉલાઈટ તેને આભારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ? સુષુપ્તતા આંતરજાતીય સંકરણ સંચિત ખોરાક પૂર્ણક્ષમતા સુષુપ્તતા આંતરજાતીય સંકરણ સંચિત ખોરાક પૂર્ણક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. આ ગુણને શું કહે છે ? પ્રતિક્રિયા વિકાસ ભિન્નતા વૃદ્ધિ પ્રતિક્રિયા વિકાસ ભિન્નતા વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ? સલ્ફર કેલ્શિયમ નાઈટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ નાઈટ્રોજન મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP