ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

લલ્લુભાઈ જગજીવનરામ
રણછોડદાસ
મયારામ શંભુનાથ
લાલદાસ કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

પ્રેમ અને જુગુપ્સા
ક્યારેય વિસરાય નહીં
વાત એક ડાળની
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP