ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા કવિતા નિબંધ નવલકથા આત્મકથા કવિતા નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. મોંઘી (શોભના) રમા (રાજબા) સોનલ આનંદી મોંઘી (શોભના) રમા (રાજબા) સોનલ આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. ભૂપત વડોદરિયા ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ જયંત ખત્રી ભૂપત વડોદરિયા ઈજજત ત્રિવેદી પિન્કી દલાલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈલાઆરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP