ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા આત્મકથા નવલકથા નિબંધ કવિતા આત્મકથા નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? રતિલાલ બોરીસાગર અશોક દવે યશવંત શુક્લ જયંતિ ગોહેલ રતિલાલ બોરીસાગર અશોક દવે યશવંત શુક્લ જયંતિ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? રમણિકલાલ દેસાઈ સુંદરમ્ ન્હાનાલાલ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ સુંદરમ્ ન્હાનાલાલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP