ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

મધુસૂદન પારેખ
ભોળાભાઈ પટેલ
કાન્તિ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

વ્યક્તિની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ
કવિતાની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોળાનાથ સારાભાઈ
મણિશંકર કીકાણી
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

અસૂર્યલોક
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP