ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

શામળ
પ્રેમાનંદ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
સુમિત્રાનંદન પંત
મૈથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

પંડિત સુખલાલજી
જયંતી દલાલ
રાવજી પટેલ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

દુલાભાયા કાગ
હેમુદાન ગઢવી
ઝવેરચંદ મેઘાણી
પિંગળશી ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP