ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
ખંડેરાવ ગાયકવાડ
જામ સતાજી
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

મહિલા સહકારી બેંક : સુરત, 1994
સંગ્રહાલય : જુનાગઢ, 1849
ઔદ્યોગિક વસાહત : વાપી, 1968
અનાથાશ્રમ : અમદાવાદ, 1892

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP