ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ
જામ સતાજી
જામ દિગ્વિજયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ?

ચાળો નૃત્ય
ડેરા નૃત્ય
ભાયા નૃત્ય
ડુંગરદેવ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ?

ભાર્ગવદાસ શુક્લા
ધાર્મિકલાલ પંડ્યા
ધનરાજ સુખડિયા
રાઘવાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP