ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
સયાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ
જામ સતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ?

જુનાગઢ
અમદાવાદ
વડોદરા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP