ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
જામ સતાજી
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

બહુજન હિતાય બહુજન સુખાય
સર્વજન હિતાય, સર્વજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોળ ગધેડાનો મેળો - જેસવાડા
શાહ આલમનો મેળો - અમદાવાદ
કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર
મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP