ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા કવિ કોણ ? દલપતરામ નરસિંહ મહેતા દયારામ નર્મદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? જુનાગઢ અમદાવાદ વડોદરા મુંબઈ જુનાગઢ અમદાવાદ વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? એકોટ મારું ગુર્જર શૈલગૃહ મંડોવર એકોટ મારું ગુર્જર શૈલગૃહ મંડોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં કયાં યોજાય છે ? ઝાલોદ જેસવાડા સંજલી ધાનપુર ઝાલોદ જેસવાડા સંજલી ધાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ ભાવનગર કચ્છ બોટાદ જુનાગઢ ભાવનગર કચ્છ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP