બાયોલોજી (Biology) કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ? પ્રજનન કોષના ફલનને પ્રેરે. કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો કોષના દ્વિગુણનને પ્રેરે. પ્રજનન કોષના ફલનને પ્રેરે. કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો કોષના દ્વિગુણનને પ્રેરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ? હેલોફિલ્સ મિથેનોઝેન્સ સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ હેલોફિલ્સ મિથેનોઝેન્સ સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વ્હૂઝ લિનિયસ પ્રોફેસર આયંગર આઈકલર વ્હૂઝ લિનિયસ પ્રોફેસર આયંગર આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ? જાતિ પેશી કોષો અંગો જાતિ પેશી કોષો અંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા પશ્વઉપાંગ સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા પશ્વઉપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP