બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
પ્રજનન કોષના ફલનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ?

સગવડભરી વર્ગ વ્યવસ્થા
અર્થકારક જૂથ-વહેંચણી
સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો
સજીવોનું નામાધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપ૨ીમાણીય ગોઠવણી એટલે,

પ્રોટીનનું ચતુર્થ બંધારણ
પ્રોટીનનું દ્વિતીય બંધારણ
પ્રોટીનનું તૃતીય બંધારણ
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP