બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

કોષકેન્દ્ર વિભાજન પામે.
કોષનું કદ મોટું થાય.
DNA સ્વયંજનન પામે.
તારાકેન્દ્ર બેવડાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ?

મિથેનોઝેન્સ
સ્પાઈરોકીટ
હેલોફિલ્સ
સાયનો બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી.

વ્હીટેકર
બેન્થમ અને હુકર
લિનિયસ
એરિસ્ટોટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે શ્વસનવાયુનું વહન કરે છે.
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.
તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___

ડાઈકાયનેસીસ
ડિપ્લોટીન
ભાજનવસ્થા - I
પૂર્વાવસ્થા - I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

સ્લીડન - શ્વૉન
રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP