બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ સેરીન ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ સેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ? ડીઓક્સિ રિબ્યુલોઝ ડાયસૅકૅરાઈડ રિબોઝ ડીઓક્સિરિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ ડાયસૅકૅરાઈડ રિબોઝ ડીઓક્સિરિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ? આધારકણિકા કશા આપેલ તમામ પક્ષ્મો આધારકણિકા કશા આપેલ તમામ પક્ષ્મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP