બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

કોષકેન્દ્ર વિભાજન પામે.
તારાકેન્દ્ર બેવડાય.
કોષનું કદ મોટું થાય.
DNA સ્વયંજનન પામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

નુપૂરક
પૃથુકૃમિ
મૃદુકાય
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ?

યીસ્ટ
મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ
મ્યુકર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ?

વિષુવવૃત્તીય તલનું નિર્માણ
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ
રંગસૂત્રનું લંબધરીએ સંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીન એટલે,

ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ
ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ
એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ
મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

સંધિપાદ
સામી મેરુદંડી
શૂળચર્મી
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP