બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. કોષનું કદ મોટું થાય. DNA સ્વયંજનન પામે. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. કોષનું કદ મોટું થાય. DNA સ્વયંજનન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ? અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? પરાગાશય અંડાશય પર્ણાગ્ર મૂલાગ્ર પરાગાશય અંડાશય પર્ણાગ્ર મૂલાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ અકાર્બનિક ઘટકો આપેલ તમામ ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ અકાર્બનિક ઘટકો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ? સાયનેપ્સિસ સ્વસ્તિક વ્યતીકરણ રૂપાંતરણ સાયનેપ્સિસ સ્વસ્તિક વ્યતીકરણ રૂપાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP