બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

કોષકેન્દ્ર વિભાજન પામે.
DNA સ્વયંજનન પામે.
કોષનું કદ મોટું થાય.
તારાકેન્દ્ર બેવડાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોલાજન કોનાથી ભરપૂર છે ?

ગ્લાયસીન
ગ્લુટામીક ઍસિડ
એસ્પાર્ટિક ઍસિડ
સેરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ?

ડીઓક્સિ રિબ્યુલોઝ
ડાયસૅકૅરાઈડ
રિબોઝ
ડીઓક્સિરિબોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?

આધારકણિકા
કશા
આપેલ તમામ
પક્ષ્મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP