બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

સમભાજન
અસમભાજન
અર્ધસૂત્રીભાજન
અર્ધીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ?

બીજ નિધિ
બીજ બેંક
જર્મપ્લાઝમ બેંક
જનીન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું ?

એરિસ્ટોટલ
બેન્થમ અને હુકર
કેરોલસ લિનિયસ
હકસલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ?

અનાવૃત બીજધારી
દ્વિઅંગી
આવૃત બીજધારી
ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેકિટીન તબક્કા દરમિયાન___

રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.
આપેલ તમામ
પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય.
વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP