બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 1 8 2 4 1 8 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝીપરની જેમ પ્રક્રિયાને આગળ વધારતો તબક્કો ક્યો ? ડિપ્લોટીન પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ડિપ્લોટીન પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ? એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ સર જુલિયન હકસલી વ્હીટેકર એરિસ્ટોટલ કેરોલસ લિનિયસ સર જુલિયન હકસલી વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? આપેલ તમામ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે ? શર્કરા એમિનોએસિડ પ્યુરીન પિરીમિડીન શર્કરા એમિનોએસિડ પ્યુરીન પિરીમિડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP