બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 4 8 2 1 4 8 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વ્હૂઝ આઈકલર પ્રોફેસર આયંગર લિનિયસ વ્હૂઝ આઈકલર પ્રોફેસર આયંગર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ? હરિતકણ કણાભસૂત્ર લાઈસોઝોમ રિબોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર લાઈસોઝોમ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? કણાભસૂત્ર હરિતકણ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ કોષરસ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લે છે ? GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP