બાયોલોજી (Biology) વ્યતિકરણ એટલે___ જનીનોની વહેંચણી જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન જનીનોની વહેંચણી જનીનોનું ગુણન જનીનોની અદલાબદલી જનીનોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો. હેક્સોકાયનેઝ - આઈસોમરેઝિસ એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક - લિગેઝિસ માલ્ટેઝ - હાઈડ્રોલેઝિસ આલ્ડોલેઝ - લાયેઝિસ હેક્સોકાયનેઝ - આઈસોમરેઝિસ એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક - લિગેઝિસ માલ્ટેઝ - હાઈડ્રોલેઝિસ આલ્ડોલેઝ - લાયેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં ફર્નરી, કન્ઝર્વેટરી, કુત્રિમ જળાશય અને આર્કિડિયમ વિકસાવાય છે ? વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કાર્બોહાઈડ્રેટ જ્યારે લિપિડ સાથે જોડાય ત્યારે કયા નામે ઓળખાય છે ? ફૉસ્ફોલિપિડ સ્ટેરૉલ ગ્લાયકોલિપિડ સરળ લિપિડ ફૉસ્ફોલિપિડ સ્ટેરૉલ ગ્લાયકોલિપિડ સરળ લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ? અર્ધપ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ પસંદગીમાન પ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ અર્ધપ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ પસંદગીમાન પ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)