બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમિનોએસિડ શેમાંથી નિર્માણ પામે છે ?

α - કિટોઍસિડ
ફેટીઍસિડ
આવશ્યક તેલ
પ્રોટીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેકિટીન તબક્કા દરમિયાન___

આપેલ તમામ
પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય.
વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

બીજાણુજનક
આમાંથી કોઈ નહીં
વાનસ્પતિક
જન્યુજનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
આપેલ તમામ
દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP