બાયોલોજી (Biology) ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ? બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ? ગોલ્ગીકાય હરિતકણ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય હરિતકણ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ? તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીબાગના હેતુઓમાં કોનો સમાવેશ થાય છે ? સંવર્ધન, પુનર્વસન સંરક્ષણ પ્રાણી-વર્તણૂક લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન આપેલ તમામ સંવર્ધન, પુનર્વસન સંરક્ષણ પ્રાણી-વર્તણૂક લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક મૃદુકાય શૂળચર્મી સંધિપાદ નુપૂરક મૃદુકાય શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP