ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

ઝમઝીર જામવાળા
સિધ્ધપુર
કાવી કંબોઇ
શુકલતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

સીદી સૈયદની જાળી
વેદ મંદિર
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?

દાંતા ડુંગર પર
તારંગા ડુંગર પર
શેત્રુંજય ડુંગર પર
ગિરનાર ડુંગર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP