બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

ભાજનાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
___ એમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?

ગ્લાયસીન
ટાયરોસીન
સેરીન
લાયસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીન એટલે,

એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ
મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ
ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ
ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP