ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

સુવર્ણ મંદિર - અમૃતસર
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર -વિજયવાડા
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ?

લુક બેક ઈન એંગર
ઈસ્લામિક બોમ્બ
માય ગોડ ડાઈડ યંગ
એ સુટેબલ બોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"બનીઠની" કઈ કળાની એક શૈલી છે ?

શિલ્પકળા
નૃત્યકળા
આપેલ પૈકી એક પણ નહીં
ચિત્રકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?

જૈન ધર્મ
શૈવ ધર્મ
ઈસ્લામ ધર્મ
બૌદ્ધ ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

માઈકલ એન્જેલો
લિયોનાર્ડો-દ-વિન્ચી
એક પણ નહીં
પાબ્લો પિકાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP