ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર -વિજયવાડા
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ
કલારીપયટુ - તેલંગાણા
મર્દાની ખેલ - મહારાષ્ટ્ર
પાઈકા - ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
કેરાલા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP