ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

મીનાક્ષી મંદિર -વિજયવાડા
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
સુવર્ણ મંદિર - અમૃતસર
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાયકવાડની હવેલી - રાજકોટ
રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
નીલમબાગ પેલેસ - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

પાઈકા - ઓડિશા
મર્દાની ખેલ - મહારાષ્ટ્ર
કલારીપયટુ - તેલંગાણા
મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત ગીતા
કથોપનિષદ
રામાયણ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP