ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈનગ્રંથોમાં કયા સ્થળને રિયાણપતન તરીકે ઓળખાતું ? માંડવી પાલીતાણા તારંગા પાટણ માંડવી પાલીતાણા તારંગા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? પારસી યહૂદી ખોજા મેમણ પારસી યહૂદી ખોજા મેમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? જૈન મુસ્લિમ બુદ્ધ પારસી જૈન મુસ્લિમ બુદ્ધ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અંધશાળા બહેરા મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ અંધશાળા બહેરા મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ રણછોડભાઈ દયારામ ન્હાનાલાલ દલપતરામ રણછોડભાઈ દયારામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP