GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?