GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ?

મકરંદ દવે
વિનોદ જોશી
નિરંજન ભગત
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ?

ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP