GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1955 1957 1956 1954 1955 1957 1956 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1849 ઝાડ એ રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ? 40 48 46 43 40 48 46 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ? રૂ।. 15,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 10,000/- રૂ।. 15,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 6% 7% 3% 5% 6% 7% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 1, 3, 3, 6, 7, 9, ?, 12, 21 13 10 11 12 13 10 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP