GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ?

ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ
ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

64 વર્ષ
57 વર્ષ
55 વર્ષ
52 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP