GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
‘મોંહુંઝણું’

નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું
મોં સુજી જવું તે
પરોઢિયાનો સમય
રીસાઈ ગયેલું બાળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

દેવચંદ્ર
ચાંગદેવ
શીલચંદ્ર
બ્રહ્મદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP