ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? ઝવેરચંદ મેઘાણી દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી અશોક ચાવડા લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર સુરેશ જોષી અશોક ચાવડા લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સુર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP