ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

નરસિંહ મહેતાના પ્રભાતિયા
ભોજાના ચાબખા
ધીરાની ગરબી
નંદશંકરની નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

મોરારી બાપુ
પંડિત સુખલાલજી
સીતારામ મહારાજ
રમેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP