ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? ટી. એસ. એલિયલ સાત મહાકાવ્યો નિષ્કુળાનંદ ઉદગ્રીવ ટી. એસ. એલિયલ સાત મહાકાવ્યો નિષ્કુળાનંદ ઉદગ્રીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? વડાલી સોજા મોરબી રણાસણ વડાલી સોજા મોરબી રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ રમેશ ઓઝા મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ રામાયણ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ રામાયણ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP