ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? ટી. એસ. એલિયલ સાત મહાકાવ્યો ઉદગ્રીવ નિષ્કુળાનંદ ટી. એસ. એલિયલ સાત મહાકાવ્યો ઉદગ્રીવ નિષ્કુળાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. આગગાડી મિથ્યાભિમાન લક્ષ્મી શોધમા આગગાડી મિથ્યાભિમાન લક્ષ્મી શોધમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP