ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? અરુણાચલ પ્રદેશ શિલોંગ અંદામાન દ્વીપસમૂહ કચ્છ અરુણાચલ પ્રદેશ શિલોંગ અંદામાન દ્વીપસમૂહ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ? કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાર્બી આંગલોંગ ક્યા રાજયનો સાથી મોટો જિલ્લો છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ? તમિલનાડુ કેરાલા મહારાષ્ટ્ર મિઝોરમ તમિલનાડુ કેરાલા મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP