કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી એમ.વિશ્વેશ્વરૈયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ શ્રી એમ.વિશ્વેશ્વરૈયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ? નીતિ આયોગ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો નીતિ આયોગ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આ સિસ્ટમ અનુચ્છેદ -21 (જીવન જીવવાનો અધિકાર)ના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ તેના આદેશોને ઈલેક્ટ્રોનિક પ્રસારણ માટે FASTER સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ અનુચ્છેદ -21 (જીવન જીવવાનો અધિકાર)ના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ તેના આદેશોને ઈલેક્ટ્રોનિક પ્રસારણ માટે FASTER સિસ્ટમ લાગુ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના ‘સામાજિક ન્યાય અને અધિકારીતા’ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નામ જણાવો. શ્રી દેવાભાઈ માલમ શ્રી કનુભાઈ દેસાઈ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી દેવાભાઈ માલમ શ્રી કનુભાઈ દેસાઈ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી અર્જુનસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તાજેતરમાં '2593'નો ઠરાવ પસાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આપેલ તમામ તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આપેલ તમામ તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP