કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ?

ગુજરાત
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો ક્યા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ?

ગૃહ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP