ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉચ્ચતમ ન્યાયાલય
ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ?

26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

પ્રધાનમંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડી અદાલતના ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

બંધારણીય ઉપચારોનો અધિકાર
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP