ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 19 42 17 38 19 42 17 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? એક પણ નહીં નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર મૌલિક અધિકાર એક પણ નહીં નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર મૌલિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP