ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ?

અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -29 થી 31
અનુચ્છેદ -24 થી 29
અનુચ્છેદ -29 થી 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી
રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP