છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"તમારા આત્માનો અમર વરણે દીપક ધરો"
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.