Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 60 45 35 50 60 45 35 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ? ભરતનાટ્યમ કથકલી કૂચિપુડી મણીપુરી ભરતનાટ્યમ કથકલી કૂચિપુડી મણીપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ર છ ગ ઠ ર છ ગ ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ? ચૈતન્ય સૂરદાસ નાનક વલ્લભાચાર્ય ચૈતન્ય સૂરદાસ નાનક વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શંકર’ કોનું તખલ્લુસ છે ? રાજેશ વ્યાસ ધીરુભાઈ ઠાકર ત્રિભુવન ભટ્ટ ઈચ્છારામ દેસાઈ રાજેશ વ્યાસ ધીરુભાઈ ઠાકર ત્રિભુવન ભટ્ટ ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP