Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

35
60
45
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી સુખલાલજી
નર્મદ
ગાંધીજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP