GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
અણહિલ ભરવાડ
પંચાસરના રાજા જયશિખરી
મામા સુરપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?

રૂા. 3,500
રૂા. 2,700
રૂા. 7,000
રૂા. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?

લોધાવાડ, ગોહિલવાડ, હાલાર
ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ
વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ
હાલાર, લોધાવાડ, ઝાલાવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP