ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? પી ખરસાણી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી મૂળશંકર ભટ્ટ નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? નંદશંકર ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP