ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

કલાપી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાલીલા
સુદામાચરિત્ર
પુત્રવિવાહ
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ?

ઉશનસ્
બાલમુકુંદ દવે
લાભશંકર ઠાકર
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP