ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબીઓના ગાયક કોણ છે ? દલપતરામ શામળ દુધીરામ દયારામ દલપતરામ શામળ દુધીરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 250 રૂા. 500 રૂા. 100 રૂા. 700 રૂા. 250 રૂા. 500 રૂા. 100 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? નટવરલાલ બુચ દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP