ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કલાપી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સત્યના પ્રયોગો
સમાજવાદ
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત ટોપીવાળા
પ્રફુલ્લ રાવલ
ધીરુ પરીખ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP