ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
રમણલાલ દેસાઈ
પીતાંબર પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ
પરીશ્વર શુક્લ
હીરાલાલ ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP