ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? તેર ચૌદ બાર પંદર તેર ચૌદ બાર પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બાલમુકુંદ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુંદ દવે બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક સામાયિક ભજનવાણી લોકકથા નાટક સામાયિક ભજનવાણી લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP