ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? નાનાભાઈ ભટ્ટ હસમુખ પાઠક અનિલ ચાવડા રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ હસમુખ પાઠક અનિલ ચાવડા રમણિક સામેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. સુરેશ જોશી મનીશ જોશી ઉમાશંકર જોશી ભાલચંદ્ર જોષી સુરેશ જોશી મનીશ જોશી ઉમાશંકર જોશી ભાલચંદ્ર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP