ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ
ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ
કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP