ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળે આંબા ન પાકે
પાકા ઘડે કાંઠા ન ચડે
ધીરજના ફળ મીઠાં
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

મ ર ભ ન ય ય ય
મ સ જ સ ત ત ગા
ય મ ન સ ભ લ ગા
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP