ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
પાકા ઘડે કાંઠા ન ચડે
ધીરજના ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP