ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દલપત પઢીયાળ વિનોદ જોષી દિલીપ મોદી યોગેશ ગઢવી દલપત પઢીયાળ વિનોદ જોષી દિલીપ મોદી યોગેશ ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ઝૂલણાં મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP