ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ દાસીજીવણ ભાલણ અખો શામળ દાસીજીવણ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ કાન્ત કલાપી બ. ક. ઠાકોર ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP